આળસુ અંતે…
By admin on Jan 28, 2012 in Uncategorized | Add a comment
આળસુ અંતે અળખામણો થાય છે.
ગુજરાતી સુવિચાર in ગુજરાતી
By admin on Jan 27, 2012 in Uncategorized | Add a comment
ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.
By admin on Jan 26, 2012 in સેવા | Add a comment
ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.
By admin on Jan 26, 2012 in ક્રોધ | Add a comment
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
By admin on Jan 25, 2012 in Uncategorized | Add a comment
સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.
By admin on Jan 25, 2012 in Uncategorized | Add a comment
કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.
By admin on Jan 24, 2012 in Uncategorized | Add a comment
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
By admin on Jan 24, 2012 in Uncategorized | Add a comment
એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ એક વાર દુ:ખી થાય છે , જયારે એક જ દુ:ખથી મૂરખો ત્રણ વાર દુ:ખી થાય છે.
By admin on Jan 23, 2012 in ચારિત્ર્ય | Add a comment
વધારે પડતા શંકાશીલ માણસની બુદ્ધિ ક્યારેય કામ કરતી નથી.
By admin on Jan 23, 2012 in વિશ્વાસ | Add a comment
અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.
By admin on Jan 23, 2012 in અભિમાન | Add a comment
જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે.
By admin on Jan 22, 2012 in Uncategorized | Add a comment
સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.
By admin on Jan 21, 2012 in કીર્તિ, ચારિત્ર્ય, જીંદગી | Add a comment
વૈર, વૈભવ, વ્યસન અને વ્યાજ વ્હાલા થઈને કરશે નારાજ. વધારશો તો ખોસો લાજ, અને ઘટાડશો તો કરશો રાજ.
–
શ્રી લાંભવેલ હનુમાનદાદાના મદિર થી…
By admin on Jan 21, 2012 in ચારિત્ર્ય | Add a comment
જીવનની ઘણી સમસ્યાઓ દુર કરવાના બે નુસખા:
(૧) જે વિચારો તે બધું બોલો નહિ અને,
(૨) જે બોલો તે બધું વિચારીને બોલો.