આળસુ અંતે…

આળસુ અંતે અળખામણો થાય છે.

ડાહ્યાઓ વિચાર કરતા…

ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી…

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની…

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.

સુખ અને શાંતિ…

સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.

કોઈ કામ માટે ભીતરનો અવાજ…

કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પરીસ્થિતિની ચિંતા ન કરો…

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ…

એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ એક વાર દુ:ખી થાય છે , જયારે એક જ દુ:ખથી મૂરખો ત્રણ વાર દુ:ખી થાય છે.

વધારે પડતા શંકાશીલ…

વધારે પડતા શંકાશીલ માણસની બુદ્ધિ ક્યારેય કામ કરતી નથી.

અજાણ્યા સાથે એકદમ દોસ્તી…

અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.

 

જેણે અભિમાન કર્યું એનું…

જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે.

સારા વિચારોનો અમલ…

સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.

આળસ એ જીવતા માણસનું…

આળસ એ જીવતા માણસનું મૃત્યુ  છે.

વૈર, વૈભવ, વ્યાસન અને વ્યાજ…

વૈર, વૈભવ, વ્યસન અને વ્યાજ વ્હાલા થઈને કરશે નારાજ. વધારશો તો ખોસો લાજ, અને ઘટાડશો તો કરશો રાજ.


શ્રી લાંભવેલ હનુમાનદાદાના મદિર થી…

જીવનની ઘણી સમસ્યાઓ…

જીવનની ઘણી સમસ્યાઓ દુર કરવાના બે નુસખા:
(૧) જે વિચારો તે બધું બોલો નહિ અને,
(૨) જે બોલો તે બધું વિચારીને બોલો.