Author Archive

સફળતા પ્રાપ્ત કરવા માટે… »

સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.

અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ… »

અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે.

કોઈ સબંધ ને તોડતા પહેલા… »

કોઈ સબંધ ને તોડતા પહેલા ઍક વાર ઍવુ વિચારી લેવુ જોઈએ કે અત્યાર સુધી આ સબંધ નીભાવી કેમ રહ્યા હતા.

માં કેવીરીતે… »

માં કેવીરીતે કહું તારો મહિમા, કોને આપું તારી ઉપમા, નદી જેવી મીઠી છે તું, પણ નદી કરતા વધારે વિશાળ છે તું, સાગર જેવી વિશાળ છે તું, પણ મનથી ખારાશ વગરની છે તું, સુરજ ની જેમ પ્રકાશિત કરે છે જીવનને તું, પણ ગરમ મિજાજ વગરની છે તું, ચાંદ જેવી શીતળતા આપે છે તું, પણ દાગવગરની મમતાથી [...]

ગરીબી એવો… »

ગરીબી એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે અને ધનાવાની એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે …………. ડો આશિષ પટેલ

લોકો ગુલાબ જોઈ ને… »

લોકો ગુલાબ જોઈ ને કહે છે કે કેટલુ બદનસીબ છે આ ગુલાબ કે કાંટા મા ઉગે છે, પણ કોઈ ઍ કાંટા વિસે નથી વિચારતા જેને નસીબ થી ઍક ફૂલ મળ્યુ છે.

મરચાની તીખાશ… »

મરચાની તીખાશ, ને આમલીની ખટાશ, મીઠાની ખારાશ, ને કારેલાની કડવાશ, અને ગોળની મીઠાશ ને પણ હરાવી દે, એવો હોઈ છે પ્રેમનો પેહલો એહસાસ …………… મુકતા મેઘા.

જો નસીબમાં… »

જો નસીબમાં હોઈ કંકર, તો શું કરે શંકર?

કઈક વાગે તો… »

કઈક વાગે તો થાય છે જખમ, તેને મટાડવા લગાડવો પડે મલમ, તેવી જ રીતે સંબંધોમાં તકરારનું કારણ છે વહેમ, જેને દુર કરવા કરવા પડે સારા કરમ ………… મુકતા મેઘા

જીવનમાં કોઈ પણ… »

જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજાવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાર પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.

આળસુ અંતે… »

આળસુ અંતે અળખામણો થાય છે.

ડાહ્યાઓ વિચાર કરતા… »

ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી… »

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની… »

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.

સુખ અને શાંતિ… »

સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.