Category: ક્રોધ

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની… »

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.

ગુસ્સો અને ક્રોધ એ… »

ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.

ક્રોધ પ્રેમનો અને વિનય… »

ક્રોધ પ્રેમનો અને વિનય નો નાશ કરે છે.દાવાનળ કરતાં ક્રોધ વધુ બાળનાર છે.

આપણામાં ક્રોધ ઉત્પન્ન થવાના કારણ:- »

આપણામાં ક્રોધ ઉત્પન્ન થવાના કારણ:- 1.માનસિક નબળાઈ.  2.  સહનશક્તિનો અભાવ. 3.  ધાયુઁ કરાવવાની વૃતિ .  4.  પ્રશ્નોને હળવાશથી લેવાની અક્ષ્રમતા. 5. બીજાને સમજવાની અશક્તિ.

માણસ જ્યાં સુધી શાંત મગજથી… »

માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.

જે માણસ પોતાના મગજ ઉપરનો… »

જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી.અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે.

ક્રોધને શાંત કરવાના ઊપાય… »

ક્રોધને શાંત કરવાના ઊપાય… 1. ઈષ્ટદેવનું સ્મરણ કરવું.   2. ઠંડુ પાણી પીવું.  3. દર્પણમાં મુખ જોવું.  4.  ૧ ,૨ ,૩,૪,……ગણવું.

ક્રોધ એક પ્રકારનું તોફાન… »

ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ આવે છે ત્યારે વિવકને નષ્ટ કરી નાખે છે.