કોઈક આપણો જીવ બાળે(મનમાં આગ લગાડે) પણ આપણે આપણું મન જ fireproof રાખીએ તો…!
Category Archives: મન
જીતનાર…
જગત ને જીતનાર “વીર” કહેવાય છે,
પણ….
પોતાને જીતનાર “મહાવીર” કહેવાય છે.
મનને શિષ્ય બનાવી…
મનને શિષ્ય બનાવી ઊંચા અને સારા વિચારો કરવાની આજ્ઞા આપો જેથી મન પોતે શુદ્ધ થશે ……
પોતાના મનગમતા કામને…
પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.
દુનિયા…
દુનિયા ના હજારો રંગ જોનાર ની દ્રષ્ટી માં હોવા જરૂરી છે.