મહાન વ્યક્તિઓ નું અનુકરણ કરવા કરતા અનુશાસન વધારે સફળતા અપાવે છે.
Category Archives: વિદ્યા
જ્ઞાન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.
વિદ્યારૂપી ધનની કોઈ ચોરી…
વિદ્યારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો કોઈ ભાર હોતો નથી, તે દાન દેવાથી વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
વિધારૂપી ધનની કોઈ ચોરી કરી…
વિધારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો ભાર હોતો નથી, તે દાન દેવાથી નિત્ય વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
ચોપડીઓ મગજમાં ભરવી..
ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.