સુખ પછી દુ:ખ…

સુખ પછી દુ:ખ આવે છે કારણકે તે ભૌતિક છે અને માત્ર શારિરીક ઈન્દ્રીઓ નેજ મળે છે જયારે આનંદ નો કોઈ અંત નથી કારણ કે તે આત્મા થી મળે છે એટલે આનંદ ની પાછળ આનંદ જ હોય છે કારણ કે તે માનશીક ઈન્દ્રીઓ માંથી મળે છે.


Pravinbhai v. Sutariya