આળસુ અંતે અળખામણો થાય છે.
Category Archives: Uncategorized
ડાહ્યાઓ વિચાર કરતા…
ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.
સુખ અને શાંતિ…
સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.
કોઈ કામ માટે ભીતરનો અવાજ…
કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.
પરીસ્થિતિની ચિંતા ન કરો…
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.